સરકારશ્રી દ્વારા વિવિધ ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવે છે.ગણી વખતે આવી ફળવાયેલ રકમ .શિષ્યવૃત્તિ સરકારશ્રી માં પરત્બ જમા કરાવવાની થાય ત્યારે ચલન ફરવાની જરૂરિયાત ઉભી થાય છે.ખાસ કરીને પગાર કેન્દ્રના આચાર્યશ્રી તથા તાલુકા કક્ષાએ આવા હેડની જરૂરિયાત ઉભી થાય છે.જેની માહિતી વિગતવાર નીચે પ્રમાણે છે.