HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

SUVICHAR

ગુજરાતી સુવિચાર 


* જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હાર માની લે, એ વ્યક્તિ સામે તમે ક્યારેય જીતી  નથી શક્તા.
અહંકારને શૂન્ય કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*અહંકારને શૂન્ય કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*જીવનમાં દુ:ખ આવે જ નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે
Share English German French Arabic Chinese Simplified