ગુજરાતી
સુવિચાર
* જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હાર માની લે, એ વ્યક્તિ સામે તમે ક્યારેય જીતી નથી શક્તા.
* અહંકારને શૂન્ય કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*અહંકારને શૂન્ય
કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*જીવનમાં દુ:ખ આવે જ
નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે
તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને
વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે