HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

આદિજાતિ વિભાગ ની ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળા માં વિદ્યાસહાયક ભરતી જાહેરાત


અનુ.જનજાતિ ની ગ્રાન્ટ ઇન  એઇડ આશ્રમ શાળા  માં વિદ્યાસહાયક ભરતી જાહેરાત 
ગુજરાત સરકાર ના  આદિજાતિ વિભાગ ના નિયંત્રણ હેઠળ સહાયક અનુદાન મેળવતી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી આશ્રમ શાળાઓ માં ધોરણ -૮ માટે વિદ્યાસહાયક ની ભરતી અન્વયે નીચે મુજબ વિષય પ્રમાણે ઓનલાઈન અરજીઓ  મંગાવવામાં આવે છે.

અરજી કરવાની તારીખ :-૧૭/૧૨/૨૦૧૬ થીં ૧૦/૦૧/૨૦૧૭ સુધી
ગણિત /વિજ્ઞાન વિદ્યાસહાયક -૨૦૧૬/૧૭
Adv No--  CTD/201617/1
કુલ જગ્યાની વિગત :-૪૦૨


અંગ્રેજી  વિદ્યાસહાયક -૨૦૧૬/૧૭
Adv No--  CTD/201617/2
કુલ જગ્યાની વિગત :-૪૦૨


ગુજરાતી   વિદ્યાસહાયક -૨૦૧૬/૧૭
Adv No--  CTD/201617/3
કુલ જગ્યાની વિગત :-૪૦૨


વિદ્યાસહાયક ભરતી ઓફિસિયલ જાહેરાત તથા વેબસાઈટ માટે અહી ક્લિક કરો.


No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified