HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

NMMS SCHOLARSHIP NEW RATE

*એન.એમ.એમ.એસ. સ્કોલરશીપ યોજનામાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય  દ્વારા નીચે મુજબના સુધારા કરવામાં આવેલ છે.*

1.એન.એમ.એમ.એસ. સ્કોલરશીપ યોજના અંતર્ગત  શિષ્યવૃત્તિના દરમાં વધારો કરી વાર્ષિક 6000  ના બદલે 12000 કરવામાં આવેલ છે. એટલે કે હવેથી પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ ૯ થી ધોરણ ૧૨ દરમિયાન નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કુલ *૪૮ હજાર રૂપિયા* શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

2.હવેથી સ્કોલરશીપની રકમ ત્રિમાસિક જમા થવાને બદલે વાર્ષિક એકસાથે જમા થશે.

3. એન.એમ.એમ.એસ. પરીક્ષામાં પાસ થવા માટે અગાઉ વિદ્યાર્થીએ બંને વિભાગમાં ઓછામાં ઓછા ૪૦% ગુણ (એસ.સી./એસ.ટી. કેટેગરી માટે 32% ગુણ) મેળવવાના રહેતા હતા તેને બદલે હવેથી એન.એમ.એમ.એસ. પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ *બંને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ (એસ.સી./એસ.ટી. કેટેગરી માટે 32% ગુણ)* મેળવવાના રહેશે.

આ યોજનામાં સકારાત્મક ફેરફારો માટે આપના દ્વારા કરવામાં આવેલ સૂચનો બદલ ખુબ ખુબ આભાર.

*અધ્યક્ષ*
*રાજ્ય પરીક્ષા બોર્ડ*
*ગાંધીનગર*

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified