સર્વ શિક્ષા અભિયાન ની અસરકારક અમલવારી માટે સીઆરસી -બીઆરસી ભરતી કરવામાં આવે છે.સીઆરસી -બીઆરસી ભરતી અંગે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અગાઉ ના તમામ પરિપત્ર રદ કરવામાં આવેલ છે અને આજથી નવીન સૂચનાઓ અમલમાં આવેલ છે.
સીઆરસી -બીઆરસી ભરતી ૨૦૧૬ અંગે ની તમામ માહિતી :-પરિપત્ર ડાઉનલોડ કરો
સીઆરસી -બીઆરસી ભરતી ૨૦૧૬ માટે લાયકાત
સીઆરસી -બીઆરસી ભરતી ૨૦૧૬ અંગે ની તમામ માહિતી :-પરિપત્ર ડાઉનલોડ કરો
સીઆરસી -બીઆરસી ભરતી ૨૦૧૬ માટે લાયકાત
- ધોરણ ૧ થી ૮ માં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અરજી કરી શકશે.
- ઉચ્ચતર શાળાઓ માં ફરજ બજાવતા શિક્ષકો અરજી કરી શકશે નહિ.
- અરજી માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષ નો વિદ્યાસહાયક/પ્રા.શિક્ષક્નો અનુભવ જરૂરી છે.
- ૫૦ વર્ષ થી વધુ ઉમરવાળા અરજી કરી શકશે નહિ.
- ધોરણ -૧૨ પાસ તથા પી.ટી.સી/તાલીમી સ્નાતક ની લાયકાત જરૂરી છે.
No comments:
Post a Comment
thanks for visiting.......