HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે નો પરિપત્ર

વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે ની રજાઓ આપવામાં નહોતી આવતી આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવતી હતી અને વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે વિચારણા અંતે વિદ્યાસહાયક ને પિતૃત્વ રજા અંગે નો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે। 

હવેથી વિદ્યાસહાયક મિત્રો ને પણ પ્રા.શિક્ષકો તથા અન્ય ની જેમ પિતૃત્વ રજા અંગે ની રજાઓ આપવામાં આવશે.

વિદ્યાસહાયક પિતૃત્વ રજા અંગે નો પરિપત્ર ડાઉનલોડ કરો.

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified